આપણા સાથી નિરંજન મહેતાનું બહુમાન

       ઈ-વિદ્યાલયના સમર્થકોને જાણીને આનંદ થશે કે, આપણા સાથી, ૮૦ વર્ષના નવયુવાન શ્રી. નિરંજન મહેતાના વાર્તા સંગ્રહ 'સ્નેહ સંબંધ'ને  મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ નવલિકા માટે પ્રથમ પુરસ્કાર અને શિલ્ડ એનાયત થયા છે.

award_Niru
Niru_1

13 thoughts on “આપણા સાથી નિરંજન મહેતાનું બહુમાન”

  1. ખૂબ ખૂબ અભિનંદન. ગર્વાંવિત પળો. સુ.દાદાનો ઘણો આભાર તમારી સિધ્ધિ અહિં વહેંચવા બદલ.

    શુભેચ્છાઓ.

  2. આપણા આત્મીય સમર્થ સર્જક ને યોગ્ય સમયે ઉચિત
    સન્માન મળે ત્યારે ગૌરવ સાથે છાતી ગજ ગજ ફુલે
    સ્નેહી શ્રી નિરંજન મહેતા ને અભિનંદન આપતા
    આનંદની લાગણી અનુભવું છું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *