જોક – ૧૦

      -    નિરંજન મહેતા

      લડાઈ માટેની સૈનિકની ફરજીયાત ભરતીમાં મહેશ સપડાઈ ગયો. ઈ્ન્ટરવ્યુ  બોલાવ્યો ત્યારે તેણે કહ્યું કે તે અહિંસામાં માને છે એટલે લડાઈ કરવા નહીં જાય. વળી તેને પિસ્તોલ આપશો તો કઈ રીતે પકડવી અને કઈ બાજુથી ફોડવી તે પણ તેને ખબર નથી.

      મેજરે કહ્યું, " કશો વાંધો નહીં. ગમે તે બાજુથી ફોડશો તો પણ દેશની સેવા જ થશે!"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *