નવી શરૂઆત – ‘ઉખાણાં’

      અમને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, આજથી 'ઉખાણાં' નો નવો વિભાગ ઈ-વિદ્યાલય પર શરૂ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના 'નાની અંજાર' ગામના વતની શ્રી. સુરેશ પાટડીયાએ બહુ મહેનત કરીને તેમના બ્લોગ 'અમૃત ધારા' પર ઘણાં બધાં ઉખાણાં પીરસ્યાં છે.  દર અઠવાડિયે મંગળવારે  અહીં એક ઉખાણું પ્રસિદ્ધ કરવામાં આવશે.

આજનું ઉખાણું આ રહ્યું...

આ લોગો પર ક્લિક કરો

Suresh_Patadia

One thought on “નવી શરૂઆત – ‘ઉખાણાં’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *