દાદા-દાદીની વિદ્યા પરબમાં સંચિત થયેલા છોડ!

     અમદાવાદમાં દાદા-દાદીની વિદ્યાપરબ શરૂ કરનાર શ્રી. દિપક અને શ્રીમતિ મંજરી બુચથી આપણે માહિતગાર છીએ જ. 

    વિગતવાર પરિચય આ રહ્યો ....

     તેમણે શરૂ કરેલ પરબનાં પાણીથી સિંચિત થયેલા કૂમળા છોડ હવે ઘટાદાર વૃક્ષ બની રહ્યા છે. તેમના સફળ નીવડેલા બે શિષ્યો - સાગર અને મોનિકાને - એમ લાગ્યું કે, આ વિદ્યાદાન લઈને  માત્ર બેસી ન રહેવું, પણ કૃતજ્ઞતાની લાગણી આધુનિક રીતે વ્યક્ત કરવી અને એ પાવક જળનો જગત ભરમાં વ્યાપ કરવો. આ ભાવથી તેમણે સ્નાતક થઈ ગયેલાં વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓના સ્વમુખે 'પરબ' વિશે સેલ્ફી-વિડિયો બનાવીને DDVP પર શેર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. 

   આજે એમાંથી ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થિનીઓના વિડિયો નીહાળો ...

સાભાર - શ્રી.  સાગર ખત્રી અને મોનિકા ભાવસાર

મૈત્રી સોનારા
તેજલ પરમાર
ડિમ્પલ દરજી
જયેશ ગોડિયા
ચિરાગ કાપડિયા
જયદીપ પટેલ

One thought on “દાદા-દાદીની વિદ્યા પરબમાં સંચિત થયેલા છોડ!”

  1. ખૂબ ખૂબ ધન્યવાદ,શ્રી.સુરેશભાઈ;અમોને પ્રોત્સાહિત કરવા બદલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *