નીલ અને જય જાનીની ચિત્રકળા

   -   સુરેશ જાની

     નીલ અને જય જાની મારી દીકરી ઋચા અને જમાઈ ધર્મેન્દ્ર જાનીના પુત્રો છે. નીલ ૨૧ વર્ષનો થયો અને જય ૧૯ વર્ષનો. બન્નેનો બાલ્યકાળ અમારી નજર હેઠળ પસાર થયો છે. એમના ઘડતર અને કેળવણીમાં અમે બન્નેએ યથાશક્તિ ફાળો આપ્યો છે. એમની ચિત્રકળાના થોડાક નમુનાઓ નીચેના વિડિયોમાં વાદળોમાં મ્હાલતા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *