અમદાવાદના શ્રી. મૃગેશ વૈષ્ણવ જાતજાતની માનસિક સમસ્યાઓ બાબત માર્ગદર્શન આપે છે. એમણે ઘણા વિડિયો પણ આ સંદર્ભમાં બનાવ્યા છે.
એમાંના થોડાક વિડિયો નીચે દર્શાવ્યા છે. આશા રાખીએ કે એ સૌ બાળકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને કામમાં આવે.
અમદાવાદના શ્રી. મૃગેશ વૈષ્ણવ જાતજાતની માનસિક સમસ્યાઓ બાબત માર્ગદર્શન આપે છે. એમણે ઘણા વિડિયો પણ આ સંદર્ભમાં બનાવ્યા છે.
એમાંના થોડાક વિડિયો નીચે દર્શાવ્યા છે. આશા રાખીએ કે એ સૌ બાળકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને કામમાં આવે.