હરિજન આશ્રમ સાબરમતી ૧૦૦ વર્ષ પુરાં કરે છે.

     અમદાવાદમાં આવેલ સાબરમતી ગાંધી આશ્રમ ગયા વર્ષે સો વર્ષ પૂરાં કરી ૧૦૧ મા વર્ષમાં (૧૯૧૭-૨૦૧૭ )પ્રવેશ કર્યો છે . 

મહાત્મા ગાંધી ૧૯૧૫ માં સાઉથ આફ્રિકાથી આવીને સદાના માટે ભારતની આઝાદી માટે ભારતમાં રહી લડત ચલાવવાનો નિર્ણય લીધો.ગોખલેની સલાહ માનીને બે વર્ષ ભારત ભ્રમણ કરી દેશની પરિસ્થિતિની જાત માહિતી મેળવી.ત્યારબાદ અમદાવાદ આવીને સાબરમતીને કિનારે આશ્રમ સ્થાપ્યો.ભારતની આઝાદીનાં બીજ આ આશ્રમમાં જ રોપાયાં. 
     આવું ઐતિહાસિક મહત્વ ધરાવનાર આ આશ્રમ અમદાવાદ આવતા 
દેશ વિદેશના મુલાકાતીઓ માટે એક આકર્ષણ ધરાવતી સંસ્થા છે. ૨૨ મિનિટના આ વિડીયોમાં આશ્રમની એક સદીની વાતો જાણો.



સાભાર – શ્રી. વિનોદ પટેલ 

ગાંધીજીના જીવન વિશે અહીં

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *