સવાલ તમારા, જવાબ અમારા – ૧૧

-   નિરંજન મહેતા

સવાલ

જવાબ

નોબેલ શાંતિ પુરષ્કાર એક સંસ્થા અને તેના પ્રતિનિધિને અપાયું છે તેના નામ? યુનાઇટેડ નેશન્સ – કોફી અન્નાન
વિષ્ણુના નવ અવતારમાંથી કયો અવતાર બ્રહ્માના નાકમાંથી થયો હતો વરાહ અવતાર
ભારતના રાષ્ટ્રીય ચિન્હમાં ક્યા ત્રણ પ્રાણી દર્શાવાયા છે? સિંહ, ઘોડો અને બળદ
ભારત પાકિસ્તાનની વાઘા સરહદ પર નજીકમાં નજીક ભારતનું કયું શહેર છે? અમૃતસર
ભારતના ક્યા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? ગોવાનું – ૩૭૦૨ સ્કે. કિ. મિ.

    નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

યુનો
વરાહ અવતાર
વરાહ અવતાર
ગોવા રાજ્ય
કોફી અન્નાન
ભારતનું ચિહ્ન
સુવર્ણ મંદિર, અમૃતસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *