સવાલ તમારા, જવાબ અમારા – ૯

-   નિરંજન મહેતા

સવાલ

જવાબ

મુંબઈની ૬૦૦ બેડવાળી તાજમહાલ હોટેલને કયા વિશ્વયુદ્ધ વખતે હોસ્પિટલમાં ફેરવી હતી? પ્રથમ વિશ્વયુદ્ધ વખતે
૧૯૯૯થી ૨૦૧૭ સુધી ક્યા મઠે લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું? ગોરખપુર , ઉત્તર પ્રદેશ– આદિત્યનાથ
સુભાષચંદ્ર બોઝે પોતાનો નારો ‘તુમ હંમે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા’ ક્યારે અને ક્યાંથી આપ્યો હતો? મ્યાંમાર (  બર્મા)  – ૧૯૪૪
એક રાષ્ટ્રના પ્રધાનમંત્રીની અટક  તે રાષ્ટ્રના નામ પર છે તો તે રાષ્ટ્ર કયું અને તે પ્રધાનમંત્રી કોણ? નેપાળ – માધવ કુમાર નેપાળ
મહાભારતમાં દ્રૌપદીનાં વસ્ત્રહરણ વખતે એક કૌરવે તેનો વિરોધ કર્યો હતો તો તે કોણ? વિકર્ણ

    નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

તાજમહાલ હોટલ, મુંબઈ
આદિત્યનાથ યોગી
માધવકુમાર નેપાળ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મ્યાંમાર, બર્મા
નેપાળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *